Friday, July 15, 2016

Tributes to Dr Prafulbhai Doshi

Dr Prafulbhai Doshi
----------------
well known dentist and RSS Karyakarta of Rajkot left for heaven on13.7.16 Born in family of RSS background and excellent dentist in his skill as well as devoted person for social service is no more now. He was son of Dr PV Doshi ( dentist of Rajkot) past Prant Sanghchalak of Gujarat and brother of Mukeshbhai Doshi, father of Dr Devansu and Dr Drashita Shah( Deputy mayor Rajkot) . Born with rashtrabhakti Sanskar was devoted RSS Karyakarta since beginning , he served as Rajkot Mahanagar Karyavah, Sewa Pramukh and Rajkot Vibhag Sewa Pramukh too. He was man of service . He worked in Deaf and dum school trust too. He had served many dignitaries for dental work for many political and RSS Adhikari including Sarsanghchalak Ji. He was nice at work . Denture made by him lasted more than 15 year to my mother.
He was daily Shakha going swaysevaks . He worked hard. He was key person to work during natural calamity like 1997 cyclone around Jamnagar and Kutchh . He was active member of reconstruction committee working in post earthquake village reconstruction. His guidance to doctors team was helpful in earthquake time too. He was nice person to work with all type of people. He was humble to visit Morbi to receive donation from Morbi IMA for roofing tiles allocation to Bhatiya village.
He was very kin and developed too accordingly Vidyabharati Shishumandir school at Gondal and Padadhari.
He was always smiling with loud laughter. His nature was accordance with his name meaning :Praful( smiling) He was ever laughing and making atmosphere live with his laughter where he is present, he was very innocent in nature. He always worked for others but never demanded from others . He was very cool and helping hand to all. He was very much sincere to work for small people too. Once he recommends Another doctor help poor Muslim lady .
He was fond of food and always praise with words"wah wah" . Wherever he is there , people can not become bored. His wife helped him too. He got all values from parents and transferred to offspring . He was little ill after paralysis but never try to bother others. Even with disability he tried to call more than 600 people during previous election of sansad 2014 and told all to just go for voting to make 100% voting.
He lived life king sized . He selected death at Delhi just after meeting with prime minister Shri Narendra Modi. His life got full of satisfaction seeing his old RSS fellow as PM. He selected death in such way that life became great and inspirations to many. Today funeral was attend by many.
When crops fail , farmer don't stop to grow again, in same way difficulties in life and body can not stop person further working for nation , was his life message . He was man of ideals and never stand in competition to others. To full feel pre decided aim one has to work life long without any breaks was his Moto. RSS means ready for selfless service was proved by his life. He worked for Samsjik samrasta . To work more in this area is need of time and life message from him. He lived life as he spoke. To get few teaching from his life is real tributes to him
Evening Prarthna Sabha was attended by many including Shri Vajubhai Vala, Governer of Karnataka. Great tributes to him. Om Shanti

Tuesday, June 14, 2016

શ્રી જગદીશભાઇ જોષી ના ૭૬ જનમ દિન પ્રસંગે

શ્રી જગદીશભાઇ જોષી એટલે મોરબીનુ અનોખું ઘરેણું . જોષી પરિવાર એટલે અમારા મોરબીમાં આગમન ૧૯૮૯ થી ૧૯૯૬ સુધી જેમની સાથે એકજ ઘરમાં કુટુંબ ની જેમ રાખનાર દરિયાવદિલ . અમારા પુત્ર પ્રણવ ને ડીંગડીંગ કહી ચાલતા શીખવનાર. અમારી ગેરહાજરીમાં અમારા સંતાનોને સાચવનાર. સદા હસમુખા. મદદ કરવા તત્પર . અનેક કષ્ટો વેઠીને પણ બીજાને મદદ કરનાર. મારા માતપિતાને અનેકવાર જાત્રા કરાવનાર. સંતાનો ના સંસ્કાર માટે અવિરત જાગૃત . આદશઁ દદીઁ . તેમને ૭૫ વષઁ પૂણઁ કરી ૭૬ વષઁ માં પ્રવેશ પ્રસંગે અમારી હાદીઁક શુભકામના

Tuesday, December 29, 2015

સ્વ. વજુભાઈ ખારેચા (જામનગર ) ની યાદ માં

 સ્વ વજુભાઇ ખારેચા ની સ્મૃતિ સાથે સાંકળીને શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટ જામનગર દ્વારા વિદ્યાર્થિ પ્રોત્સાહન કાર્યક્ર્મ તા. 11.10.15 ના રોજ યોજાઇ ગયો.
સ્વ વજુભાઇ ખારેચા  એટલે કોણ? શા માટે તેમને યાદ કરવા પડે? શુઁ  પ્રેરણા લઇ શકય તેમના જીવનમાંથી ? ચાલો થોડી વાતો કરીએ તેમના જીવનની.
તારીખ 11.10.15 દિવસ એટલે ફ્ક્ત ખ્યાતનામ ફિલ્મ કલાકાર અમિતાભ બચ્ચન નો જ્ન્મ દિવસ નહીઁ પરંત સપૂર્ણ ક્રાતિના પ્રણેતા અને કટોકટીની કાળ રાત્રિ પછી ભારતભર માં  નવુ પ્રભાત ઉગાડનાર સવોઁદય નેતા સ્વ. જયપ્રકાશ નારાયણ નો જન્મદિન છે. કટોકટીપછી જનતા પાટીં ના પ્રમુખ  તરીકે  રહીને ચુટણી જીતાડયા બાદ કોઇ પણ પદ ધારણ કરવાનું નકકારીને  રાજકીય વનવાસ ધારણ કરી  ચિત્રકુટ માં સમાજ સેવા માટે આહલેક જગાવી નવોત્થાન કરનાર સ્વ. નાનાજી દેશમુખનો પણ જન્મદિન આવા સુપેરે દિવસે સ્વ. વજુભાઇ ખારેચા ની સ્મૃતિ ને  શ્રી. જામનગર એજ્યુકેશન ટ્રસ્ટે સાંકળી ને  દિવસ ને યાદ ગાર બનાવી દીધો હતો   11 સપ્ટેમ્બર ને લોકો યાદ રાખેછે  કારણ કે  11 સપ્ટે. ના દિવસ ન્યુયોકઁ ના ટવીન ટાવર વર્ડ્ટ્રેડ  સેંટર પર આંતકવાદીઓએ  બે  વિમાન અથડાવી  હાહાકાર મચાવી માનવતાનો જ ધ્વંસ કરીને  કાળો દિવસ ઊભો કર્યો હતો  પરંતુ આજ 11 સપ્ટે ના દિવસે 1893 માં અમેરીકાના શિકાંગો  શહેરમા ભારતના પનોતા પુત્ર સ્વામિ વિવેકાનંદ પ્રથમ   ભાષણ થી ભારત દેશ ,હિન્દુ ધર્મ અને પ્રજાના ગુણોની વાત કહી સર્વત્ર છવાઇ ગયા હતા.વિદેશની ધરતી ઉપર હિન્દુ ધર્મનો ધ્વજ ફરકાવનાર સ્વામિજીનો આ દિગ્વીજ્ય દિન  હતો .પરંતુ  11  સ્પ્ટે. 2014 નો  દિવસ ગોજારો હતો. સવારે મને કરમસદ તરફ  જતા અમિતભાઇ ખારેચા નો ફોન  આવ્યો  અને વાત થઇ કે પિતાજી વજુભાઇ ના બાય પાસ ઓપરેશન ના બાદ બે દિવસ થી  કોમ્પલીકેશન થયુ છે. ન્યુમોનીયા અને સેપ્ટીસેમીયા થયા છે. મેં કંન્સટલીંગ ડોક્ટર સાથે ફોનપર વાત કરી સાંજે    CIMS    હોસ્પીટલ પહોચ્યો. સ્વ વજુભાઇ ગાઢ નિદ્રા માં ગરકાવ થઇ ગયા હતા ડોકટર ની સાથે વાત કરતા હવે કોઇ કારીફાવસે નહી તેવો અભિપ્રાય આપ્યો અમિતભાઇ ,તેના મિત્ર અને વેવાઇ મગનભાઇ સાથેરાત્રી નો સમય વીતતો ગયો અને મધ્ય્ રાત્રીએ સ્વ. વજુભાઇ નાં આત્માએ દેહ છોડયો.આ દિવસ  11 સપ્ટે.
          સ્વ. વજુભાઇ એટલે ગુર્જર સુથાર યુવાન, સ્વ. વજુભાઇ એટલે દોડી ને કામ કરનાર કાયઁ કતા ,સ્વ. વજુભાઇ એટલે સમાજ સેવાના ભેખધારી,  સ્વ. વજુભાઇ એટલેજ્ઞાતી ના  મોભી, સ્વ. વજુભાઇ એટલે કાળી રાત્રે કોઇ ના માટે દોડી જાય તેવો આમઆદમી , સ્વ, વજુભાઇ એટલે જ્ઞાતી નુ હીર,  સ્વ, વજુભાઇ એટલે કણઁનો આધુનીક અવતાર.સ્વ,વજુભાઇ એટલે સપ્તર્ષી ને પણ ભેગા કરી શકે તેવા ઋષીવર સ્વ,વજુભાઇ એટલે સમાજની
દીવા દાંડી
             સ્વ, વજુભાઇ ખારેચા મધપુદડો  હતા.  તેમની આસપાસ જ્ઞાતિજનો સગા સ્નેહી  મિત્રો અને કુટુંબીજનો વીંટળાયેલા રહેતા. બધાને સાથે લઇને કામ કરે, જેમ મધપુડાની રાણી માખી બધી માખીઓને ભેગી કરી કામ કરવા કહે અને સમાજ્માથી મીઠુ સુગંધી કમઁ ઢ્રારા ભેગુ કરવાની  પ્રેરણા આપે અને તેનાથી બને  મધપુડા જેવા કાયઁ . શ્રી વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટ જામનગર  એ  મધપુડા ની મુખ્ય રાણી  માખી જેવુ  વજુભાઇ નુ સુંદર કાયઁ  અંતે ભરેલો રસમધુર મધપુડો  તૈયાર થાય ત્યારે છોડીને જતુ રહેવુ ,હોવુ  ત્યાગપુણઁ  નિસ્પ્રૂહી કાયઁ તેમનુ રહ્યુ. પરંતુ રાણી  મધમાખી ની જેમ તેમણે બાકી બધી માખીઓને પ્રેરણા આપી છે,કેસૌ કોઇ નવા  મધપુડા બનાવી શકે.,આવો આજે આપણો પણ સમાજ રુપી મધપુડા માટે સક્રીય થઇએ. સ્વ. વજુભાઇ પાસે હમેશ હકારાત્મ અભિગમ હ્તો. કોઇ પણ કામ હોય કોઇ પણ સમય હોય કે કોઇ પણ સમસ્યા હોઇ નિરાશ થયા વગર બધાની  સહમતી અને.સહયોગ લઇ ને હકારત્મકતાથી કામ કરવાની તેમની ટેવ હતી. એકવાર દરિયામાં જતી  સ્ટીમ્બરે રાત્રે  સાથે આવતી  દેખાતી લાઇટ ને વાહણ સમજીરસ્તો બદલવા  કહ્યુ અને ધમકી પણ આપી કે  તમે રસ્તો નહી બદલોતો  અમે તમને બોમ્બથી ઊડાવી દઇશુ  કારણ કે અમે મીલીટ્રી ની સ્ટીમ્બર  છીએ સામેથી જવાબ આવ્યો કે રસ્તો તમારે બદલવો પડશે  કારણ કે અમે દીવાદાંડી  [ લાઇટ હાઊસ ] છીએ અને તમે  રસ્તો નહી બદલોતો  અહી ના ખડક સાથેભડકાઇ ને ચુર ચુર થઇ જશે,  દીવાદાંડી જેમ  સમાજ માં અડીખમ ઊભારહી પોતે  હકારત્મક [   પોજીટીવ એટીટ્યુડ  ]      યાદ રાખીને બીજા ને પણ શીખવતા,        સ્વ. વજુભાઇ  પાસે ભગવાન ની મૈત્રી ભેટ હતી. સહયોગ સહયોગ નો યોગ બધાને સાંપડ્તો નથી . કોઇ વીરતાને મળે છે. કોઇ પણ ગાંમ કે સમાજ નું કામ હોયતેવો હરહંમેશ  ઉભાજ હોય.  મોરબી ના ગુજઁર સુથાર વિધ્યાથીઁ ભુવન ના નવનિમાઁણ માટે જયારે અમે તેઓને  મળ્યા  ત્યારે તુરંત જ અમારી  સાથે નીકળી પડયા.  સહયોગની શરુ આત પણ પોતા થી જ કરે, પછી બીજાને સમજાવે અને નિધીદાન માં જોડયા,  તેઓ સમય આપે ,ધન આપે અને બધીરીતે સહયોગ કરે,
        તેમના સહયોગનાં સાક્ષી બધા શહેરો માં કે ગામો માં જોવા મળે છે અને તે બોર્ડીંગ, મંદિર.મકાન કે આથિઁક સ્વરુપમાં હોય છે, તેમનો  સહયોગ જ્ઞાતિ ની ક્ષિતીજ  ને ઓળંગીને ગાયોના માટેના ઘાસચારા દુષ્કળ કેમ્પમા હોય, લક્ષ્મિનારાયણ મંદિરના બાંધકામ માં પણ દેખાશે બધા  લોકો તેમને સોપતા .સહકારી ક્ષેત્ર  મા નવા નગર  બેંક માં પણ તેઓ સહયોગી થયા.ગરીબો ને મકાના આપવા ની પહેલમાં હોયતો  પણ તેમનો  વિશેષ પ્રયત્ન.  ગુજઁર સુથાર જ્ઞાતી બહારના પણ વીશાળ મિત્ર  સમુદાય ધરાવતા. મિત્ર  લોકો પણ વજુભાઇના નામ માટે કોઇ પણ મદદ કરવા તૈયાર થઇ જાય ને, તેમની સુવાસનુ  તેમના ગયા પછી, પણ  આ પ્રકાર ની પ્રેરણા ની ફોરમ રહી.
તેમનામાં સજ્જન શક્તિ સંગઠ્ન કરવાનુ અમોઘ શસ્ત્ર હતું.  તેઓની પાસે તેવું શાસ્ત્ર પણ  હતુ,શ્રી રત્નસુંદરવિજયજી મહારાજ કહે છે કે સમાજના 90% સજ્જનો છે; પણ સંગઠીત નથી  તેથી દુખીથાય છે, પણ દુર્જનો 10%  હોવા  છતાં સંગઠીત હોવાથી  મુશ્કેલીઓ પારપડે છે, સમાજની સજ્જન શક્તિ નુ સંગઠન કરવાનુ ભગીરથ કાયઁ  વજુભાઇ કયુઁ છે, જામનગરની  ધરતીતેમના કાયઁ ની આપણે હાજરી  પુરાવે છે,
       સ્વ, વજુભાઇ મિતભાષી હતા .આકરી પણ સત્ય વાણી કહેનાર અને સ્પષ્ટ વકતા પણ ખરા . પરંતુ      સ્વ. વજુભાઇ  મિત્ર ઘણા હતા .સૌના કાર્ય ને બિર્દાવવું તે તેમની ટેવ હતી.બીજાની લીટી નાની કરવી નહી પરંતુ પોતાની લીટી મોટી કરવાની તેમની સદા પ્રક્રુતી રહી. સુજબુઝ  તો  કહેવુ  પડે.    નાના પેન્સીલ છોલવાના સંચા માંથી પગભર થઇ વિદેશ  સુધી  પહોંચનાર  અને  બુદ્ધિક્ષમ  વ્યવસાયમાં પણ ઉજળા રહેનાર ખરેખર સાહસિક ઉધ્યોગક હતા.  સ્વ. વજુભાઇ   એવુ  જીવન  જીવ્યા  કે  જે સ્વ. રવિશંકર મહારાજનું જીવન વાક્ય તેમના માટે જ ન લખાયુ હોય ! “ઘસાઇને ઉજળા થાવો”  પોતે બધુ ખમીને પણ  બીજાને સહાય કરવા દોડી જનાર જીવ હતા. 
              સામાજીક કાર્યોમાં ઓતપ્રોત હોવા છતાં સગા-સબંધી અને કુટુંબીજનોને કદી આંચ ન આવવા  દીધી. સમાજ  અને  પરિવારની  જવાબદારી  નીભાવી  સંતુલન  જાળવી  રાખ્યુ. પરીવારના બધા સદસ્યોમાં તેમના જેવા સંસ્કાર તેમની કેળવણનીનું જ પરીણામ છે.
               પોતાના જીવનમાં વિચાર અને નિર્ણયની દ્રઢ શક્તિ હતી. વોકાર્ડ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે મળવાનું થયુ.
  અનેક દુ:ખોને સહન કરીને પણ કદી મુખમાં આકના ન દેખાવા દીધી. 
                શિક્ષણની તો તેમણે મોટી જ્યોત જલાવી છે. જે જ્યોતે અનેક જગ્યાએ પ્રકાશ પાથર્યો છે..   એટલુ  જ નહી અનેક યુવાનોએ તેમાથી પ્રેરણા કે માર્ગદર્શન પણ લીધુ છે. જુના  કામ તેને    પુનર્જીવીત પણ કર્યા છે. શિક્ષણ અને જ્ઞાન માણસનુ ઘરેણુ છે તે સાબિત કરવા તેમને મનોજભાઇ  પેશાવરીયાને આ કાર્ય મા જોડાવવુ કારણ મળ્યુ. તેમને                    કાર્યની ધગશ હતી. વિદ્યાર્થીઓ માટે તેમની આ વાવણી  ચાલુ જ રહેતી.

                 ક્યારેક તેમનો જમણો હાથ શું દાન કરે છે તે ડાબા હાથ ને પણ ખબર ન પડતી. અંતિમ દિને અમિતભાઇ           કહેતા હતા કે  બાપુજીનાં કાર્યનો વિસ્તાર સંભાળવાનું અમારુ ગજુ નથી
                 સ્વ.વજુભાઇનાં સ્વપ્નોને સાકાર કરવામાં અનેક સ્વપ્નોનાં એક હુન્નર શીખવા માંગતા બન્ધુઓ માટે “વિશ્વકર્મા હુન્નર શાખા” બને. દાનવીરો તથા જ્ઞાન સર્જન કરનારા પણ છે તેમના આ કાર્યથી નવ યુવાનોને બળ મળશે .        
                 સ્વ.વજુભાઇ સ્ત્રી શિક્ષણનાં પણ ખૂબ આગ્રહી હતા. સમાજનો ૫૦% હિસ્સો બહેનો છે અને બાળકો મળીને                                           ૭૦%   કાર્ય માટે  બહેનો શિક્ષિત થાય તે તો જરૂરી છે જ પરંતુ પોતાના કાર્ય સિવાય સમાજ સેવાના કામમા પણ ભાઇઓ સાથે ખભેખભા મીલાવી આગળ આવે તો સમય માંગ છે.
                કવિવર રવિન્દ્રનાથ ટાગોરનાં એક કાવ્યમાં આથમતા સુર્યની રાત્રી દરમિયાન દુનિયાનાં અંધકારથી પડનાર મુશ્કેલી સામે જવાબ આપતા ,     ત્યારે  ખુણામાં  એક  દિપકે  દિલાસો  આપ્યો  કે હું થોડો-ઘણો પ્રકાશ ફેલાવીને પણ તમારી ગેરહાજરી ન આવે તેવો પ્રયત્ન કરીશ.આજે  સ્વ.વજુભાઇ સાહેબ આપણી વચ્ચે નથી.પરંતુ તેમની ગેરહાજરી અને જીવનસંદેશથી ગામેગામ  આવા અનેક  સેવા ભાવી  દિપકો પણ શિક્ષણ જ્યોત જગાવી પ્રકાશ પાથરતા રહે તેજ ખરેખર તેમની સાચી શ્રધ્ધાંજલી કહેવાય. 
                           રા.સ્વ.સંઘનાં સરસંઘચાલક  ડો.હેડગેવારનાં  અવસાન  બાદ એક રાત્રી શાખામાં શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં બધા રડતા જ હતા. કોઇ ને કાઇ બોલવુ નહોતુ ,ત્યારે એક ભાઇ ઊભા થઇ કહ્યુ કે હવે રડવાનો સમય નથી. હેડગેવાર ગયા તો હવે આપણે વધારે તેવા હેડગેવાર બનાવવાનુ છે. મને લાગે છે કે મહાન વ્યક્તિનાં જીવનનો સંદેશ લઈ   કેમ ગામેગામ  વજુભાઇ ઊભા થઇ ન શકે ! સંઘનાં દ્વિતિય સરસંઘચાલક પ.પુ. ગુરુજી પણ જીવનનાં અંતીમ   દિવસમાં ખુરશીઓમાંથી પણ ઊભા થઇ શકે તેવી સ્થિતિ ન હતી ત્યારે ખુરશીમાં પોતે    બેઠા બેઠા સંઘ પ્રથના કરવાનું થયું ત્યારે  તેમનો પ્રશ્ન રહ્યો બધાને મારી પ્રાર્થના સંભાળશે ખરી? આપને પણ વજુભાઈની પ્રાર્થના સાંભળીએ. અસ્તુ.   
             
           



Tuesday, November 17, 2015

महानायक अशोक सिंघल जी को श्रध्दाजलीं

विश्व हिंदू परिषद के संस्थापक अध्यछ , संघ
के वरिशठ प्रचारक श्री राम जन्म भूमि आंदोलन
के महानायक अशोक सिंघल जी का निधन आज
कुछ समय पूर्व मेदान्ता अस्पताल में हो गया
हिंदू समाज की अपूर्णनीय छत्ति
उनके आदशँ और बताये मागँ पर चलना सच्ची श्रध्दाजलीं है ।
प्रभू उनकी आत्मा को शांति प्रदान करें
ऊं शांति शांति शांति

Thursday, November 5, 2015

અરુણભાઈ યાર્ડી

હવે સાધના હાથમાં લેશું અને છેલ્લા પતા પર હેલ્લો યંગ ફ્રેન્ડસ  નહી દેખાય . હવે કાર્યકર્તા ની સાથે વાંસામાં હાથ ફેરવનાર ધીમા અવાજે સલાહ આપનાર ક્યાંથી મળશે? બેઠકો માં બોધ પરદ વાતો સચોટ દલીલ સાથે સમ્જ્વનાર અરુણભાઈ નહિ મળે. ચશ્માં પાછળ પ્રેમ નીતરતી આંખો  ક્યાંથી મળશે? વિદ્યાર્થી ઓ ના અજીવન સલાહકાર ક્યાં શોધસુ! શબ્દો દ્વારા  ગ્નાન યજ્ઞ ની જ્યોત જલાવવા અરુણ ભાઈ ક્યાં હશે?  પ્રબંધ ની નાની બારીકાયી કિન બતાવશે? સદા સર્વદા  અખિલ ભારતીય  વિદ્યાર્થી પરિષદ  ના માર્ગ દર્શક  અરુણભાઈ ક્યાં મળશે?  ભલે અરુણભાઈ યાર્ડી સદેહે આપણી વચ્ચે નથી પરંતું તેમણે તૈયાર કરેલ અનેક કાર્યકર્તા  અરૂણ એટલે સૂર્ય નહી પરંતુ તેજસ્વી તારલા ચમકશે અને કહેશે " હેલ્લો ફ્રેન્ડસ  "



Sent from my iPhone

Tuesday, October 13, 2015

Response to Gopal Gandhi article in Times of India







Herewith is article of Gopal Gandhi from Times of India dated 13.10.15 He tried to co relate things happening in our country in name of secularism. He tried to analysis in his own way. But now a days it's fashion to talk and blame in each and every situation correlating to RSS. 
They can not see that RSS  has increased it's strength and followers of Hindutva philosophy too. Not only power at Center and few states in India have RSS swayasevaks in those government but RSS ideology is accepted by more and more people. Even we have effects on international stage too. 
Writer says RSS has many elders but few thinkers. We in RSS are all equal. No one is elders and younger. We respect all in same way not only in RSS but in society as whole. Age and work given in rss is for organisation.  We have more experience persons that elsewhere . How can he say that less thinkers? To think on his way is only way, then we don't agree. We have our own years old aged ancient way of thinking, not in so called today's pseudo secular people way. We respect and obey our own thinking and we don't want to borrow from so called intellectual.  
He told not to overestimate RSS power. We don't believe in power. But we do have strength. We are biggest voluntary organisation in world today with members meeting daily on ground and working for nation and society with character building . We don't believe in political power but only in power of society .Political power comes as by product of true work. We have faith in own people not in political leaders only. RSS has passed many obstacles and opposition and even with politician  at on opposite end of our thinking . We have even grown more in opposition time in all way . Please don't compare our growth with political  power at government . 
We want people of country to be with us not so called pseudo secular . Who are true followers of Nanak and Kabir is known by their behaviour not by writing article 
Dr Jayanti Bhadesia 

Monday, October 12, 2015

સામ્પ્રંત સમયનો સંદેશ


 સામ્પ્રંત સમયનો સંદેશ
------------------
 આપણો દેશ ભારત દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિનો વાહક છે.દુનીયામાં ઉદ્ભવેલી અને વિકસિત થયેલી અનેક સંસ્કૃતિ મૃતપાય થયી ગયી છે ત્યારે આપણી સંસ્કૃતિ ટકી રહી તેનાં મુળમાં રહેલ અનેક કારણો માંહેનું એક છે અહીનો પુત્રવત હિન્દુ સમાજ . વિવીધતામાં એકતા ધરાવનાર આ સમાજ ના વિશેષ જીવન મુલ્યો , જીવન દર્શન અને જીવન વ્યવહાર ના કારણે આપણે અનેક સંઘર્ષોમાંથી પસાર થયીને પણ આજે અડીખમ ઉભા છીએ.
આપણાં દેશમાં ભાષા, પ્રાંત,રીતિરિવાજ , ઉત્સવ , ખાનપાન , પહેરવેશ માં વિવિધતા હોવા છતાં બધામાં રહેલો આત્મા એક છે આમ જોનાર અધ્યાત્મ તત્વ આપણે જોડી રાખવામાં સફળ રહ્યું છે . કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને કચ્છ થી લઈ આસામ સુધી વિસ્તૃત સમગ્ર દેશની પ્રજા એક સરખા જીવન મુલ્યોના વાહક રહ્યા છે. રામકૃષ્ણના જીવન આદર્શો , ભગવાન મહાવીરની અહિંસા , ભગવાન બુદ્ધની કરુણા ,શીખ્ગુરુઓના ધર્મરક્ષણના પાઠો બધાયે સ્વીકારેલા છે.
આટલુજ નહીં પણ વિદેશથી આવેલ પારસી અને યહૂદીઓને પણ આશ્રાય આપેલો. અનેક આક્રમણખોરોને પણ આત્મસાત કરી લીધેલા. અનેક સંઘર્ષો બાદ સ્વતંત્ર બનેલ આપણાં દેશની બહુમત હિંદુ પ્રજાની સહીષ્ણુતા અને સદ્ભાવના ને કારણે આજે આપણે દુનિયાની સૌથી મોટી લોકશાહી બન્યા છીએ . છતાં પણ વાર તહેવારે સ્વાર્થી ઇચ્છાઓને કારણે , સમાજને વિભાજીત કરવા માંગતા દેશ અને બહારના તત્વો , અરાષ્ટ્રીય અને ભેદભાવ ઉત્પન કરનાર સ્વાર્થી રાજકારણીઓ દેશને તોડીને સમાજને પ્રાંત,ભાષા, જાતિ જેવા મુદાઓ પર વિભાજીત કરવાના ષડયંત્રો માં રચ્યા પચ્યા રહે છે. એકબીજાની હરીફાઇ , હુંસાતુંસી ,અસ્પૃશ્યતા કે પોતાને નિમ્ન ગણી લાભ લેવાની આંધળી હોડ લાગી છે. અનેક ભોળા અને નિર્દોષ લોકો આવી પ્રવૃત્તિ માં જોડાયીને સમાજની સમરસતા તોડવાના અન્યના હાથા બનતાં હોય છે.આવી સામ્પ્રંત સ્થિતિ માં સમજુ ,દેશભકત ,રાષ્ટ્રીય ચારિત્ર્ય વાળા સમાજ બંધુઓ એ સમાજના તાણાવાણા અકબંધ રહે અને સામાજિક સમરસતા જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરવો જોયીએ. વિવિધ ગ્નાતી જાતિના આગેવાનો , સંતો,મહંતો,બુદ્ધિજીવી પ્રબુદ્ધ લોકો એ સામાજિક સમરસતા માટે આગળ આવવું જોયીએ . દેશના વર્ષોથી સામાજિક રીતે દુભાયેલા ભાગને આગળ લાવવા ના બધા પ્રયત્નો માં સહભાગી થવું જોયીએ. દેશની નબળી કડીનો કોઈ લાભ લ્યીને ફરી આપણને અંદરો અંદર લડાવી ના મારે તે માટે સાવચેતી રાખવી પડશે . સંગઠિત લડાવીસમાજને કારણે દેશની એકતા અને અખંડિતા જળવાશે અને વિશ્વનું કલ્યાણ કરવાની દેશ માટે ભગવાને નક્કી કરેલી નિયતિ ને પાર પાડી શકીશું . આમ કરવાથીજ ફરી ભારતમાતાને વિશ્વગુરુ બનાવી શકાશે .ડો.અબ્દુલ કલામનાઆ વાક્યને યાદ રાખીએ : સમ્પ્રદાયને આધ્યાત્મિક અને વ્યક્તિને રાષ્ટ્રીય દેશની બધી સમસ્યાઓનો ઉકેલ છે..બનાવવાથી
 (Spiritualise the religion and nationalise the man, that is solution of all problems in our country )