Thursday, September 26, 2024

Khokhra hanuman katha









શ્રી ખોખરા હનુમાન ધામમાં સદગુરુ પરમ પૂજ્ય શ્રી કેશવાનંદ બાપુની સમાધિના રજત જયંતિ વર્ષ નિમિત્તે શ્રી માં કનકેશ્વરી દેવી આયોજિત શ્રીમદ ભાગવત કથા માં ઉપસ્થિત રહીને દર્શન અને આરતીનો લાભ મળ્યો કથામાં અનંત વિભૂષિત મલૂક પીઠાધીશ્વર શ્રી રાજેન્દ્ર દાસજી મહારાજનો દ્વારા શ્રવણ જ્ઞાન લાભ પ્રાપ્ત 


 

Pu Shankaracharya Sadanand Sarswati


 He met at Dhurvnahar 

Saturday, September 21, 2024

पू स्वामि सत्यमित्रानंदजी प्राकट्य दिन और वाल्मीकि संत संमेलन : कर्णावती दि १९.९.२४

 


 પૂજ્ય સ્વામી સત્ય મિત્રાનંદજી એટલે આધ્યાત્મિક દિગ્ગજ

પૂર્વ શંકરાચાર્ય 

પદ્મભૂષણ (૨૦૧૫)

26 વર્ષની નાની ઉંમરે શંકરાચાર્ય બન્યા 1960 અખાત્રીજના દિવસે 

તેમનો પ્રાગટ્ય દિન જન્મદિન એટલે 19 સપ્ટેમ્બર 1933 આગ્રાના ઉત્તર પ્રદેશમાં સીતાપુરના વતની 

અનેક વર્ષો સુધી હિન્દુ સમાજને આધ્યાત્મિક માર્ગદર્શન અને સમાજના ગરીબ છેવાડાના વર્ગોના હંમેશા ઉત્કર્ષમાં રહેલા સ્વામીજી નું સ્વર્ગા રોહન થયું 25 જૂન 2019 તેમના ભાઈ ન્યાય મિત્ર હંમેશા ની સાથે રહ્યા પિતા શિવ શંકર પાંડે કે શાળાના શિક્ષક હતા અને માતાનું નામ ત્રિવેણી 

બચપણનું તેમનું નામ અંબિકા પ્રસાદ હતો

 

સ્વામીજી 1960 માં શંકરાચાર્ય બન્યા પછી 1969 સુધી આ પદ નિભાવે 9 વર્ષ પછી 19 69 માં શંકરાચાર્ય પદમાંથી મુક્તિ માંગે તેઓ જ્યોતિ મઠની ઉપપીઠના શંકરાચાર્ય તેમના ગુરુએ બનાવેલા શંકરાચાર્ય પદ છોડવાનું કારણ ગરીબ વસ્તી વચ્ચે જઈને સેવા કરવામાં શંકરાચાર્ય પદની અનેક મર્યાદાઓ નું પાલન અઘરું પડતું હતું શંકરાચાર્ય પદ છોડી અને પોતાની દંડી પરંપરા નો દંડમાં ગંગામાં વાવે સમાજ વચ્ચે પોતે ગયા તેમના શિષ્ય પૂજ્ય અવધેશાનંદજી આજે પણ સમાજને માર્ગદર્શન કરી રહ્યા છે સંઘ સાથેનો સંબંધ એટલે કે જેવુ શંકરાચાર્ય પદ છોડ્યું તરત જ એ વખતે ઈન્દોરમાં રાષ્ટ્રીય પેન્સિલના સરસ અંગચાલક પૂજનીય ગુરુજીને તેઓ મળીને સમાજ સેવાની પોતાના કામની ઈચ્છા વ્યક્ત કરી 

 

1960માં ભાનુપુરા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ ગીરીએ જ એમને સન્યાસ દીક્ષા આપી અને પછી પોતાના ઉતરાધારી બનાવ્યા હતા 

 

સ્વામીજીની વિશેષતા એટલે કે તપસ્વી હતા છૂટાછુત અસ્પૃશ્યતાના પ્રબળ વિરોધી હતા સામાજિક સમરસતાના રોહા અને આગળ ચાલીને સમાજ હતા વનવાસી આદિવાસી અનુસૂચિત જાતિ અને જનજાતિમાં તનતોડ સેવા કરીને અનેક લોકોને આવા શુભકામમાં લગાડ્યા હતા. નાની ઉંમરે શંકરાચાર્ય પદ મેળવ્યું હતું. સામાજિક વ્યવહારો અને કામોમાં પ્રતિ મુશ્કેલીને કારણે મુક્ત થયા હતા 

 

તેઓ હંમેશા સંઘ વિચારોના સમર્થક રહ્યા હરિદ્વાર ની અંદર 108 ફૂટ ઊંચો એટલે કે આઠ માળનો ભારત માતા મંદિર નું નિર્માણ કર્યું. 1883 ની સાલમાં જેનું ઉદ્ઘાટન કરવા સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી પોતે આવ્યા હતા. આ મંદિરમાં ભારત માતાની વિશાળ મૂર્તિ સાથે આ દેશના અનેક મહાપુરુષો અને શહીદવેરોના સ્મૃતિ અને મૂર્તિઓ બિરાજમાન છે તેમનું બજ પણ અધ્યાત્મમાં દસ વર્ષની નાની ઉંમરે નિસરણીમાં ગયા હતા અને સ્વામી વેદવ્યાસાનંદ સરસ્વતીની પાસે મને શિક્ષણ લીધી હતી તેઓએ સમન્વય સેવા ટ્રસ્ટની સ્થાપના કરી હતી કે અનેક સેવા કાર્યો કરે છે જેવા કે વેદ વિદ્યાલય ઉર્જાશ્રમ વિકલાંગોની સેવા પુષ્ઠરોગીની સેવા ચિકિત્સા માટેના વાહનો શહીદ પરિવારોની સેવા સફાઈ કર્મચારીઓની સેવા અને દૃષ્ટિ હિના ની સેવા 

 

2018 ની સાલમાં રામ મંદિર નિર્માણ થાય તો દે ત્યાગ અનુસંધ દ્વારા કરવાની પણ તેમણે ચેતવણી ઉચ્ચારેલી અને અનેક લોકોની વિનંતીને માન આપીને સરકારે આપેલી પેન્સ્યુરન્સને માનીને તેમણે પોતાનો વિચાર મુલતવી રાખ્યો હતો 2019 ની સાલમાં તેઓ ના આત્માને વિદાય લીધી અને સદેહે તેઓ રામ મંદિરનું નિર્માણ ઉદઘાટન ગયા વર્ષે થયું એ જોઈ ન શક્યા 

 

 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સત્ય મિત્રાનંદજીને અંગત પારિવારિક સંબંધો રહ્યો નિયમિત સારણીયા ના અભ્યાસકાર દરમિયાન નજીકમાં રહેલા સંઘના સિદ્ધ શિબિરમાં આવેલા સર સંચાલક પૂજની ગુરુજીને સ્વામીજી કે જે અત્યારે અંબિકા પ્રસાધતા મળવા ગયા હતા તેમને શંખ કાર્યમાં શ્રદ્ધા હતી તેમણે આશ્રમમાં આવવા પૂજની ગુરુજીને નિમંત્રણ આપ્યું હતું પરંતુ કામની વ્યસ્તતાના કારણે જ શક્ય નથી બને પરંતુ પૂજને ગુરુજીએ તેમને સાથે બેસાડ્યા હતા. વાતો કરી હતી ઘરમાં દૂધ તેમની સાથે પીવડાવ્યો હતો. 1949 માં નાના જે દેશનું સંઘના પ્રચારક એમનું ભાષણ સાંભળીને સંઘના વિચારોની સ્પષ્ટતાથી એ સંઘના અનેક સમાજસેવાના કાર્યક્ષમમાં સહાયક બન્યા હતા 

 

પૂજનીય ગુરુજી જન્મ દિવસ 2006 ના શતાબ્દી સમારોહ સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે બધા જ કાર્યક્રમનો સુપેરે માર્ગદર્શન કર્યું હતું 

 

 

 

સ્વામીની જેની વિશેષતાઓ 

આધ્યાત્મિક દિગજ 

હિન્દુ ધર્મને સંસ્કૃતિ માટે ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળના સમન્વય કરતા શાણપણ યુક્ત દૂરદર્શી માર્ગદર્શન કરનાર શ્રેષ્ઠ માર્ગદર્શક 

જેમણે 1960માં કેનિયાની વિદેશ યાત્રા કરી હતી. ચુંબકીય વ્યક્તિત્વ શક્તિશાળી વકૃત્વ અખંડવાણી સ્વરૂપે ગંગાધારા પ્રતિબંધ અનુયાયીના નિર્માણ હિંદુ એકતા માટે સતત પ્રયાસ સનાતન ધર્મનો પ્રચાર વિશ્વ હિન્દુ પરિષદના માર્ગદર્શક વિદેશોમાં હિન્દુસ્તાન અને વિશ્વનું પરિષદના મોટા આશ્રય દાતા વિરાટ હિંદુ સંમેલન ઉદબોધન કરનાર આધ્યાત્મિક મેળાઓ કે જેની અંદર ભારતમાં ઉત્પન્ન થયેલ ધર્મવલંબીઓ હિન્દુ જૈન શીખ બૌદ્ધનો સમન્વય કરતા વનવાસી જનજાતિ વચ્ચે સહજતાથી રહીને સમાજને પોતાનો ભંડાર ડીંડોલી વનવાસી સંમેલનનો માર્ગદર્શન સમરાસતા યુક્ત મહા કુંભનો નિર્માણ શબરી કુંભની સફળતામાં અને ગોળ હત્યા રોકવા માટે સતત કાર્યરત

 

બોધવાક્યો

ઈશ્વર પર વિશ્વાસ કરવાવાળા ઇતિહાસ કહે છે જીવવિજ્ઞાન છે અને જીતી જાય છે જે મહાત્મા બનવા માગે છે તેને વસ્ત્ર બદલવાની જરૂર નથી શ્રેષ્ઠ પુરુષ પોતાના આચરણ દ્વારા સમાજ પ્રવચન કરી શકે છે આધ્યાત્મિકતા આજથી જીવનનો પક્ષધર છે જે અહંકારને ઉઘાડે છે જે પરમાત્માનું વિશ્વ કરે તેની આધ્યાત્મિક સંપતિ નું શરણ થાય છે જે સાધક સાધનની તળેટીમાં ઉભો રહી પોતાનામાં સ્થિત થાય છે તે એકતામાં સ્થિત થઈ શકે છે ભક્તિ વગર માનવ જીવનમાં પૂર્ણતા આવતી નથી સાધુ સંન્યાસીએ સમાજનું આરોગે છે તો તેને સમાજને નિષ્પક્ષ માર્ગદર્શન કરવું જોઈએ

 

કઠોર અનુસાશનમાં માનવા વાળા હતા 

• નિયમ અને સમયની બાબતમાં પ્રતિબધ્ધતામાં માનતા 

અવધેશાનંદજી કહે છે તેમને રાત્રે 2:40 વાગે પાણી જોઈએ, માટે બરાબર આ સમય બરાબર યાદ રાખવો પડે એમનો કહેવાનો મતલબ હતો કે ઊંઘમાં હોઈએ 

 

કે કોઈ પણ કામમાં હોય એ નિશ્ચિત સમય નક્કી કર્યો ત્યારે આપણી જાગવાની તૈયારી હોવી જોઈએ તેઓ રોજ સવારે 3:30 વાગે ઊઠીને સ્નાન કરતા આ નિયમ તમને ધર્મેશ પાડવાનો પ્રયત્ન કર્યો 

• તેઓ પોતાના શિષ્યોને પણ ખૂબ આદર આપતા ક્યારેય શિષ્યને કોઈ વાત કરવી હોય તો સીધા સૂચનને બદલે પછે રેલી અન્ય વ્યક્તિને સૂચના આપી અને શિષ્ય સમજે તેવું ઈચ્છતા નંદજી કહેતા કે પોતાની પાસે રહેલા અભણમાં જઈને ન્યાય મેમાન્સાને વૈદિક વાતો કરીને આપણા માટેનો સંદેશ આપતા 
• ધર્મ અને સંસ્કૃતિના કામ માટે પોતાના શરીરને ખૂબ જ પરિશ્રમ આપ્યો વિદેશ જતી વખતે સતત 20 20 25 કલાકના પ્રવાસ પણ તેમને કર્યા હતા, 
•  

સ્વામીજીને શ્રદ્ધાંજલિઓ 

બાબા રામદેવજી 

• સ્વામીજીના શ્વાસમાં હંમેશા ભારતમાતાની જઈનો જ અવાજ રહેતો 
• તેઓ સમન્વયના દેવતા હતા. 
• રાષ્ટ્રધર્મ અને જાગરણના પુરોધા 
• ભારતમાતાની આરાધના માટે અને સાધના માટે જીવન વિતાવનાર
• ભારતીય ધર્મ દર્શન સંસ્કૃત અને ઇતિહાસના દિવ્ય ઉપાસક 
• સાધુઓ માટે સતત પ્રેરણા ના સ્તોત્ર 
• દેહ મહત્વનો નથી વિચારને જીવન સંદેશ મહત્ત્વનો છે જીવન નિર્માણના દેવતા રહ્યા 
• મહાપુરુષ ,મહાન સન્યાસી યોદ્ધા ,યોગી અને કર્મયોગી બધા જ યોગના સમન્વય કરનાર 
• પ્રસ્થાન કરતી વખતે આ બધું આપણને આપીને ગયા 
• પતંજલિ યોગપીઠ ની અંદર તેમનું 27 વર્ષથી સતત યોગદાન રહ્યું
• ગૌ માતાની હત્યામાંથી મુક્તિ માટે તેમનો સંકલ્પ હતો અને ગમે તેટલા સમય રાહ જોવાની તૈયારી હતી 
• ગૌમાતા રામ ગંગા અને વેદ માટે પોતે જીવન જીવ્યા 
• તેમના માટે રાષ્ટ્રહિત સર્વોપરી હતું 
• કહેવાય છે કે "ગુરુ કભી મળતા નહીં ,શિષ્ય કભી રોતા નહીં"

 

ગોવિંદ દેવગીરીજી મહારાજ 

• અલ્પ સમયમાં આવા સાધકનું મૂલ્યાંકન કરવું ઘણું મુશ્કેલ 

દશક અને સતત નો સમય સાચો પરિણામ આપણને બતાવશે 

• વિવેકાનંદનો આદર્શ પોતાના જીવનમાં ઉતારી બતાવ્યું 
• રાષ્ટ્રની ધર્મની પૂજાનું તીર્થ એવું ભારત માતા મંદિરનું નિર્માણ બનાવ્યું ,ઈંટ ગારાનું મકાન નહિ પરંતુ આધ્યાત્મિક ચેતના અને રાષ્ટ્રભક્તિનું કેન્દ્ર બન્યું
• જીવન મૂલ્યોનું નામ એટલે ભારત માતા 
• દિલ્હીના ભાષણમાં કહ્યું હતું કે મને બંદૂક આપો હું અફઝલ ગુરુને હું મારીશ 
• પ્રાણાંત કુપોષણ કરી ગંગા કિનારે રામ મંદિરને ન બંધાય તો આમરણાંત  ઉપવાસ કરવાની તૈયારી હતી 
• ગૌ માતા માટે તેમની આંખમાં હંમેશા આસુ હતા
• તેઓ કહેતા" ગાય બીના ગતિ નહીં, વેદ વિના મતિ નહીં "
• તેના જેવી  મહાન વ્યક્તિ મારા માટે  નાના એવા ગામમાં સંગમેર , માં વેદ વ્યાસ પ્રતિષ્ઠાન ઉદ્ઘાટન પ્રસંગે ત્રણ દિવસ ગમે ત્યારે આપવા માટે તૈયાર થયા .તેમનામાં બીજાના અંતઃકરણ માટે હંમેશા અંતર ભાવ રહેતો 
• એ વેદ વિદ્યાલય આજે એકમાંથી 34 થયા
• તેઓ હંમેશા દેવાનું  જાણતા હતા. 
• પોતાના સન્યાસી બનવાના સમયે કહ્યું હતું કે "માટે જપ તપ પુણ્ય હું બધું જ મારા શિષ્યને અર્પણ કરું છું કોઈ કરી શકે તેવું ?
• આદર્શ મહાપુરુષ, રાષ્ટ્રભક્ત, વીતરાગી સેવક અને દાની હતા 
• તેઓ એક આદર્શ દર્પણ હતા જેમાંથી જોઈને આપણે આપણી ખામીને મર્યાદાઓને દૂર કરી શકિયે

 

પૂજનીય સર સંઘચાલક મોહનજી ભાગવત 

• મેં તેમને સૌથી પ્રથમ 1965 ના નાગપુરના વિજ્યાદશમી ઉત્સવમાં જોયેલા આગલી સાંજે અને બીજું દિવસે સવારે તેમનું પ્રવચન હતું ,ધારા પ્રવાહ રસપ્રદ સૌમ્ય સ્નેહ યુક્ત અને એમના સ્વરમાં મસ્ત થવાય એવું હતું 
• મારા ઇંગ્લેન્ડના હિન્દુ સ્વયંસેવક સંઘના પ્રવાસમાં સ્વામીજી મળ્યા હતા ત્યારે ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સમિતિ નું ઉદ્ઘાટન ભાષણ હતું 

 

તેમની સાથે સંકોચ વગર 40 મિનિટ સુધી ગપ સપ કરવાનો સમય મળ્યો હતો 

• ગુરુજી જન્મશતાબ્દી વર્ષ 2006ના સ્વાગત સમિતિના અધ્યક્ષ બનાવવા માટે મારે તમને મળવાનું થયું .વાણી અંતઃકરણ બંને માં મધુરતા અકૃત્રિમ સ્નેહ , અપરિચિત ને પણ પરિચિત બનાવી દે એવું એમને સ્વભાવ હતો જેને  પોતાના દોષ પણ બતાવી શકાય તેવું એનું સ્થાન .તેમની દિશામાં જવાનો પ્રયત્ન કરીએ .તેમનું કાર્ય પૂર્ણ કરીને જોવું એવો શ્રદ્ધા અને વિશ્વાસ અને વ્યવસ્થાને નિર્માણ કરીએ. સ્વામીજી આજે પાર્થિવ સ્વરૂપમાં નથી પરંતુ અન્ય સ્વરૂપમાં પણ આપણને જોઈ રહ્યા હશે 

ભારત માતાના અમૂલ રત્નો માંહેના એક રત્ન એટલે સ્વામીજી

રાષ્ટ્ર સંસ્કૃતિ નારી માનવતા શિક્ષા અને સમરસતાના સારગર્ભિત  નિષ્પક્ષ પ્રકાશ પાથરનાર 

 

સત્ય શિવ અને સુંદર ની પ્રતિ પ્રેમ ઉત્સાહ અને શ્રદ્ધા જગાવવાના સંસ્કાર નિર્માણ કરનાર 

સંસ્કાર નિર્માણ એટલે જ સંસ્કૃતિ 

ભારતમાતાનું મંદિર પરંપરા ઇતિહાસ મહાપુરુષ અને" હમસબ એક હૈ"નો સંદેશો આપે છે તેઓ હંમેશા શ્રમ મુલક અને સંસ્કાર મુલક શિક્ષણના હિમાયતિ  રહ્યા