Thursday, September 26, 2024

Khokhra hanuman katha









શ્રી ખોખરા હનુમાન ધામમાં સદગુરુ પરમ પૂજ્ય શ્રી કેશવાનંદ બાપુની સમાધિના રજત જયંતિ વર્ષ નિમિત્તે શ્રી માં કનકેશ્વરી દેવી આયોજિત શ્રીમદ ભાગવત કથા માં ઉપસ્થિત રહીને દર્શન અને આરતીનો લાભ મળ્યો કથામાં અનંત વિભૂષિત મલૂક પીઠાધીશ્વર શ્રી રાજેન્દ્ર દાસજી મહારાજનો દ્વારા શ્રવણ જ્ઞાન લાભ પ્રાપ્ત 


 

No comments:

Post a Comment