Wednesday, May 19, 2021

કિર્તિભાઇ પંચોલીએ આપણી વચ્ચે થી વિદાય લીધી

કિર્તિભાઇ પંચોલીએ આપણી વચ્ચેથી વિદાય લીધી

-કોણ ગયું ?

-ફક્ત દેહ ગયો

- આદર્શ સ્વંયસેવક ના ગુણો અહીં મૂકતા ગયા

-સંપકઁ સંઘ કાર્યનો પ્રાણ છે જીવન સંદેશ મૂકતા ગયા

-સ્વંયસેવક શિક્ષક નો સ્વભાવ કેવો હોય છાપ મૂકતા ગયા

-સમાજ કામ માટે કોઇ ઉંમર બાધ્ય નથી મેસેજ મૂકતા ગયા

-કોઇપણ ક્ષેત્ર મા કામ કરીએ પણ સંઘ શાખા થી દૂર  થવાય ની લાલબતી બતાવતા ગયા 

-ભૂતકાળની સ્મૃતિ અને વર્તમાન નો સુભગ સમન્વય કેમ કરાય ક્રિયા બતાવતા ગયા

-હંમેશા ' અમારા સમયમાં ' ની ફક્ત વાતોનુ રટણ નહી પણ નૂતન પરિવર્તને સ્વીકારવાનો જીવન અનુભવ બતાવતા ગયા

-પોતાના સમયમાં બાલ તરુણ રહેલા અને જેમને તેમણે તૈયાર કર્યા તેઓ આગળ વધે અને નવી મોટી જવાબદારી મળે તો તેની સાથે કામકરવામાં હિચકિચાટ કદી  હોય -તે શિખવાડતા ગયા

-પરિવાર મા સંઘ અને સંઘ મા પરિવાર બતાવતા ગયા

-સંઘ કાર્ય  કાર્યકર્તા ને જીવન બળ પૂરૂ પાડે છે તે કહેતા ગયા

-મારા કર્ણાવતી ના અભ્યાસ દરમ્યાન એક શાખાના  મુશિ અને કાર્યવાહ ને માર્ગદર્શન આપનાર પોતે મને સંઘચાલક બન્યા બાદ ભાવથીસંઘ કાર્યની નાની મોટી વાતો મા માર્ગદર્શન આપતા

-વિવિધ કાર્યક્રમો મા મળે તો સંઘની મૂળ વાતો ને સ્મરણ કરાવતા

-આવા સ્નેહીની ખોટ સાલેજ

-વંદન

-સંઘ કિરણ ઘર ઘર પહોંચાડવા તેમના જીવન માંથી પ્રેરણા   સાચી શ્રદ્ધાંજલી 



No comments:

Post a Comment