Saturday, January 1, 2022

Hindutva paradigm

આજે આપણું સદભાગ્ય છે કે ખ્રિસ્તી નવા વર્ષના પ્રથમ દિવસે "હિન્દુત્વ પેરેડાઇમ "વિષય લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક ,અખિલ ભારતીય કાર્યકારણ સદસ્ય , જેમના નામમાં જ રામ અને કૃષ્ણ -માધવ છે ,એવા વિચારક ,ચિંતક, લેખક આપણી વચ્ચે એક વિષય રજૂ કરવા જઈ રહ્યો છે
હિન્દુત્વ પેરેડાઇમ પોતાના પુસ્તક ના વિષયે આપણી સાથે વાત કરવાના છે.
આજકાલ હિન્દુત્વની વધતી સ્વીકાર્યતા અને વધુ તો સુડોસેક્યુલર ના વિરોધના કારણે અને સમાજની સજ્જનનોની જાગૃત અવસ્થા અને વૈચારિક શક્તિ ના કારણે આજે આ વિષય હિન્દુત્વ વધુ પ્રાસંગિક બન્યો છે.
હિન્દુત્વ ,ભારતીય અને માનવત્વ વચ્ચે વધુ તાત્વિક તેમાં કોઈ તફાવત નથી .મૂળ સંદર્ભ અને અર્થ એક જ છે .જેમ મૈથિલી ,જાનકી કે સીતા કહીએ છીએ તેમ જ તફાવત છે .એવો જ તફાવત સમજવાનો છે.
હિન્દુત્વ સર્વ સમાવેશક છે. Inclusive છે .તમે સંસ્કૃત માં Exclude નો કોઈ સમાનાર્થ નહી મળે.હિન્દુત્વની અંદર
સર્વે ભવન્તુ સુખીન
વસુદેવ કુટુંબકમ વિષય પ્રસ્તુત થયેલા છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક, રાજકીય ક્ષેત્રમાં જનસંઘના સ્થાપનાકાળથી જ જોડાયેલા ,ઋષિ પરંપરા જેવું જીવન રહ્યું ,આપણી વેદકાળથી ચાલી આવતી સંસ્કૃતિના શાશ્વત વિચારોનું યોગાનુકુળ પોતાના શબ્દોમાં રજુ કરનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાય નું એકાત્મમાનવ દર્શન ( integral humanism) વિચાર તરીકે ઓળખાય છે .આ વિચારને વધુ લોકો ઉપયોગી ,અનેક લોકો સમજી શકે એવા શબ્દાર્થ અને ભાવાર્થ સાથે રામ માધવજીએ આ પુસ્તક માં મુક્યો છે.
હિન્દુત્વની સ્વીકાર્યતા વધતી જાય છે .હિન્દુત્વની સાથે જોડાયેલા યોગ અને આયુર્વેદ અને વિશ્વની પ્રસિદ્ધિ મળી છે .સ્વીકાર્ય છે ભારતીય સત્તાની અન્ય દેશોની અંદર મહેમાનગીરી આતિથ્ય અને વધુ સ્વીકાર્ય થયા છે .અમેરિકાનું એક ન્યુઝ મેગેઝીન અને સર્વે કર્યો અને કહ્યું કે અમેરિકાના લોકો વધુને વધુ માનતા થયા છે કે "બધા ધર્મો સરખા છે "આ શુ દર્શાવે છે કે અમેરિકા હિન્દુ થઈ રહ્યું છે
ત્યારે આ વિષય ચર્ચાસ્પદ બને એ સ્વાભાવિક છે .હિંદુત્વ છે એટલે જ સ્વામી વિવેકાનંદને પોતાના શિકાગો પ્રવચનમાં તેનો ઉલ્લેખ કર્યો હતો
I belongs to the ancient tradition the monk of the world
I belongs to the mother of all religions of the world and
I belongs different sects and section class of crores of Hindu
એટલું જ નહીં એમ કહયુ -ગર્વ સે કહો હમ હિન્દુ હે
હિન્દુત્વમાં ભાવ છે
ઇજન નહી
Hinduism નહી
હિંદુત્વના વિષયમાં સમાજમાં કહેવાતા બુદ્ધિજીવીઓ pseudo secular દ્વારા ફેલાવાતાં સંભ્રમનો જવાબ આપેછે આ પુસ્તક
હિંદુત્વને કટ્ટર કરનારા સમજી લે હિન્દુત્વ કદી હાર્ડકોર બની ન શકે .બિનસાંપ્રદાયિકતાના આ દેશના બંધારણમાં આવ્યા પહેલા પણ અહીંયા બિનસાંપ્રદાયિકતા હતી અને છે અને રહેશે તેનું એકમાત્ર કારણ હોય તો બહુમત સમાજની અંદર રહેલી હિન્દુત્વની વિચારસરણી
હિંદુ શબ્દ બોલવાથી નાકનું ટેરવું ચડાવમાર બૌદ્ધિકો માટે આ પુસ્તક માટે છે.
જેટલું મહાત્મા ગાંધીજીનો અહિંસા નો આગ્રહ ,સત્યાગ્રહ વિષય મહત્વનો છે એટલું દિન દયાલ ઉપાધ્યાય integral humanism એકાત્મ માનવ દર્શન ઉપયોગી છ
East and west book written by Ekeda and Arnold toynbi કહ્યું છે કે વિકસતા વિજ્ઞાન અને ઉદ્યોગનો અંતિમ અધ્યાય જો ભારતનો નહી હોય તો દુનિયાનો વિનાશ થશે .હિન્દુત્વ આપણા દેશની સંસ્કૃતિ ઓળખ છે.
આ પુસ્તક એકેડેમીક પુસ્તક છે .પરંતુ વ્યવહારમાં મૂકવાથી એના સિદ્ધાંતનો વ્યવહારિક સાર્વજનિક રાષ્ટ્રીય અને વૈશ્વિક ઉપયોગ થઈ શકે છે .આજકાલ હિંદુત્વને savarkar hindutva ,હિન્દુ મહાસભા હિન્દુત્વ , વિવેકનંદ અને સંઘનું હિન્દુત્વ એવા ભાગ કરી રહ્યા છે.
હિન્દુત્વ ઓલ્ટરનેટિવ World view બની શકે છે કેવી રીતે European view.
Hindutva જમણેરી શબ્દનો ઉપયોગ માં આવે છે પરંતુ સંઘનો અને સંઘના કાર્યકર્તાઓ નો વિચાર નથી જમણેરી નથી ડાબેરી. એટલે સંઘના સારુ કહેવાય તો not right not left. આ પુસ્તકને આપણે ચાવીએ પચાવીએ પચાવી let's chew and digest
આ પુસ્તક ગઈકાલ અને આજ ના કરતાં આવતીકાલ માટે વધુ છે .ભારતના પુરાતન વિચારોને આજના સંદર્ભમાં વિચારીએ.

No comments:

Post a Comment