Thursday, November 2, 2023

કિશનદાશજી ઇશ્વરદાસજી નિમાવત



મૂળ કુવારદ ના , મોરબીમા ઘણો સમય રહેલા ,રામજી મંદિરની પૂજા કરનાર, જેમણે સંઘની ગ્રામ્ય વિસ્તારની વિવિધ જવાબદારી સંભાળેલ અને કાયમી સંપર્ક , પ્રવાસ તથા પોસ્ટકાર્ડ પત્ર લખવાની વિશેષતા ધરાવનાર, બધાની ત્રણ પેઢીનાં નામ વાળી યાદી રાખવાનો જેને સ્વભાવ હતો તેવા કિશનદાશજી ઇશ્વરદાસજી નિમાવત ( કુવારદ)આજે રામચરણ પામ્યા છે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર એમના દિવ્યઆત્મા ને શાંતિ આપે જય સીતારામ🙏🏻

No comments:

Post a Comment